‘યાદગાર કાવ્યો’-કાવ્યોનો મિતાક્ષરી પરિચય
સેમ-2, ગુજરાતી વિષય-પે.નં-3 અભ્યાસક્રમ : (પ્રો.ડો.રમેશ સાગઠિયા.) મહેન્દ્ર મેઘાણી સંપાદિત ‘ યાદગાર કાવ્યો ’ નું સમગ્રલક્ષી મૂલ્યાંકન કરો. લોકમિલાપ ટ્રસ્ટ-ભાવનગર. ============================== 25 કાવ્યો : 1= ’ રસ્તો ’ - કવિશ્રી રતિલાલ ‘ અનિલ ’ : આ એક ગઝલ રચના છે, કવિ રતિલાલની આ રચના છે. શીર્ષક ‘ રસ્તો ’ અહી કાવ્યનાં કેન્દ્ર સ્થાને છે, રસ્તો શહેર તરફ, જંગલ તરફ, સંસાર તરફ, સાધુતા તરફ, ક્યારેક વખાણ ક્યારેક નિંદાનો ભોગ બને છે રસ્તો, ક્યારેક વાસ્તવિક તો ક્યારેક મૃગજળ જેવો, ખીણ જેવો તો ક્યારેક પહાડ સમાન, કોઇપણ મુસાફર માટે મંઝિલનો મહિમા, રસ્તાની શરમ, રસ્તો સંતાય જાય, ક્યારેક જીવનમાં પણ રસ્તો આગળ જતો લાગે, ક્યારેક પાછળ જતો લાગે, કાવ્યનાં અંતે સુંદર અને સચોટ સંદેશ આપતો શેઅર છે : ...